નવસારીમાં ભગવાન સ્વામિનારાયણને 1595 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો, કરો દિવ્ય દર્શન

નવસારીમાં ભગવાન સ્વામિનારાયણને 1595 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો, કરો દિવ્ય દર્શન

નવસારીના સફેદ સંગેમરમરથી નિર્મિત સ્વામિનારાયણ મંદિરે ભગવાન સ્વામિનારાયણને 1595 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. જેના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.


User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-10-22

Duration: 06:51