ભવનાથ તળેટી ધીમે ધીમે થઈ રહી છે ખાલી, ભાવિકોએ કહ્યું, 'મંજુરી આપો તો કાદવ-કિચડમાં પણ પરિક્રમા કરી લઈશું'

ભવનાથ તળેટી ધીમે ધીમે થઈ રહી છે ખાલી, ભાવિકોએ કહ્યું, 'મંજુરી આપો તો કાદવ-કિચડમાં પણ પરિક્રમા કરી લઈશું'

તંત્રની છેલ્લી આશાએ ભવનાથ તળેટીમાં બેઠા શ્રદ્ધાળુઓ આખરે નિરાશ થઈને પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે, જોકે, કેટલાંક લોકોને હજી પણ મંજુરીની આશા છે.


User: ETVBHARAT

Views: 4

Uploaded: 2025-11-04

Duration: 00:59