સુરત-ભરૂચના લોકો માટે 'આશીર્વાદ'રૂપ બ્રિજ જાખમી, ભારે વાહનોને નો એન્ટ્રી

સુરત-ભરૂચના લોકો માટે 'આશીર્વાદ'રૂપ બ્રિજ જાખમી, ભારે વાહનોને નો એન્ટ્રી

કીમ નદી પરનો સાહોલ બ્રિજને જોખમી જાહેર કરાયો છે, ત્યારે આ બ્રિજ પરથી ભારે વાહનો માટે ‘નો એન્ટ્રી’ ફરમાવવામાં આવી છે.


User: ETVBHARAT

Views: 3

Uploaded: 2025-11-07

Duration: 00:40