વરુણ પટેલે કહ્યું 'EWS લાગુ નહીં થાય તો પાટીદારોના રાજકારણનો અંત, કથીરિયાએ ટેકો આપતા કહ્યું સમાજને થશે નુકસાન

વરુણ પટેલે કહ્યું 'EWS લાગુ નહીં થાય તો પાટીદારોના રાજકારણનો અંત, કથીરિયાએ ટેકો આપતા કહ્યું સમાજને થશે નુકસાન

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં EWS લાગુ નહીં, થાય તો પાટીદારોના રાજકીય પતનની શરૂઆત થશે અને રાજકીય અસ્થીરતા સર્જાશે


User: ETVBHARAT

Views: 3

Uploaded: 2025-12-01

Duration: 01:16