સ્વામીનારાયણ સંતો અને દિવ્યાંગો અને વૃદ્ધોએ મતદાન કર્યું

સ્વામીનારાયણ સંતો અને દિવ્યાંગો અને વૃદ્ધોએ મતદાન કર્યું

વડોદરા શહેરના અટલાદરા સ્વામીનારાયણ મંદિરના સંતોએ આજે અટલાદરા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું આ ઉપરાંત વડોદરા વિવિધ વિસ્તારોમાં દિવ્યાંગમતદારોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો દિવ્યાંગ મતદારોએ વડોદરાની જનતાને મતદાન કરવા માટે અપીલ કરી હતી તો સાથે જ વડોદરાના સ્વામીનારાયણ સંતોએ પણ લોકો મતદાન માટે ઘરની બહાર નીકળવાનો અનુરોધ કર્યો હતો


User: DivyaBhaskar

Views: 357

Uploaded: 2019-04-23

Duration: 00:51

Your Page Title