માણસના વિચારો અને સ્વભાવ ડાયાબિટીસથી લઈ કેન્સર જેવા રોગ નોતરે છે

માણસના વિચારો અને સ્વભાવ ડાયાબિટીસથી લઈ કેન્સર જેવા રોગ નોતરે છે

શું તમને ખબર છે કે તમારા શારીરિક સ્વાસ્થ્યને તમારા માનસિક વિચારો સાથે લેવા દેવા છે ? આજે મોટાભાગના લોકો આ વાતથી અજાણ છે કે શરીરમાં થતા રોગોને મન અને વિચાર સાથે લેવા-દેવા છેતો આ વીડિયોમાંજાણીતા લાઈફ કોચ હિમાની ચાવડા પાસેથી જાણીશું કે કેવું વિચારવાથી કેવો રોગ થાય ? આ રોગોથી બચવા માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું ?


User: DivyaBhaskar

Views: 9.6K

Uploaded: 2019-04-29

Duration: 05:10

Your Page Title