આગ લાગતાં ખેતરોની 200 એકર જમીનમાં ઘઉંનો પાક બળી ગયો, લાખોનું નુકસાન

આગ લાગતાં ખેતરોની 200 એકર જમીનમાં ઘઉંનો પાક બળી ગયો, લાખોનું નુકસાન

મોગા જિલ્લાના રૌલી ગામમાં તબાહી મચી ગઈ હતી ઘઉંનાં ખેતરમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ જેનાથી 200 એકર જમીનમાં ઘઉંનો પાક બળી ગયો હતો આગ બુજાવવા માટે ફાયરબ્રિગેડ સાથે સ્થાનિક લોકોએ ટ્રેકટરથી પાણી છાંટ્યું હતુ જેનાથી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો ઉલ્લેખનીય છએ કે, ઊબા પાકમાં આગ લાગવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતુ આગથી થયેલ નુકસાનનો રિપોર્ટ પંજાબ સરકારને સોંપાયો છે


User: DivyaBhaskar

Views: 785

Uploaded: 2019-04-30

Duration: 01:16

Your Page Title