સુરત તક્ષશિલા અગ્નિકાંડ બાદ 26 ટીમો 24 સ્થળો પર ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ

સુરત તક્ષશિલા અગ્નિકાંડ બાદ 26 ટીમો 24 સ્થળો પર ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ

સુરતઃસરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને શહેરના સાતેય ઝોનમાં 26 ટીમો બનાવી ફાયર સેફ્ટીના અભાવને લઈને સીલ મારવાથી લઈને ગેરકાયદે કરાયેલા બાંધકામને તોડી પાડવાની કામગીરી કરી રહી છે શોપિંગ કોમ્પ્લેક્સ, શાળા, ટ્યૂશન ક્લાસીસમાં ગેરકાયદેસર શેડ દૂર કરવામાં આવી રહ્યા છે


User: DivyaBhaskar

Views: 934

Uploaded: 2019-05-27

Duration: 00:44

Your Page Title