રાષ્ટ્રપતિ ભવનના રસોડામાં મંગળવારથી રંધાઈ રહી છે 'દાલ રાયસીના'

રાષ્ટ્રપતિ ભવનના રસોડામાં મંગળવારથી રંધાઈ રહી છે 'દાલ રાયસીના'

પીએમ મોદી બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેવાના છે ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સમારંભની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે આજના આ ભવ્યાતિભવ્ય સમારંભમાં 8000 મહેમાનો માટે પીરસાનાર વાનગીઓમાં એક ખાસ છે દાલ રાયસિના નામ સાંભળીને ચોક્કસ તમને થોડુંક અટપટુ લાગ્યું હશે પરંતુ આપણા રાષ્ટ્રપતિ ભવનના રસોડાની આ સ્પેશ્યલ ડીશ છે આ દાળ બનાવતા એક બે કલાક નહીં પરંતુ પૂરા 48 કલાક લાગે છે દાલ રાયસીના કસુરી મેથી, ગરમ મસાલો ઉમેરીને ખાસ રીતે બનાવવામાં આવે છેસુત્રો મુજબ દાલ રાયસિના બનાવવાની તૈયારી મંગળવારથી જ શરૂ કરી દેવાઈ છે આ દાલ રાયસીના બનાવવા માટેની તમામ વસ્તુઓ લખનઉથી મંગાવવામાં આવી છે રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તા અશોક મલિકના જણાવ્યા મુજબ આ શપથગ્રહણ સમારોહ દોઢ કલાક સુધી ચાલશે જે બાદ બિમસ્ટેક દેશોના નેતાઓ, ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકયા નાયડૂ અને વડાપ્રધાન સહિત 40 ગણમાન્ય નેતાઓને આ સ્પેશિયલ ભોજન પીરસવામાં આવશે


User: DivyaBhaskar

Views: 1.9K

Uploaded: 2019-05-30

Duration: 01:21

Your Page Title