વીજ થાંભલાના વાયર પર ફસાઇ જતાં વાદરાને કરંટ લાગતા મોત નીપજ્યું

વીજ થાંભલાના વાયર પર ફસાઇ જતાં વાદરાને કરંટ લાગતા મોત નીપજ્યું

વડોદરાઃ વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા અભિલાષા ચાર રસ્તા પાસે આવેલી વિહાર કૃપા સોસાયટીમાં વાંદરો વીજ થાંભલાના વાયરમાં ફસાઇ ગયો હતો જેથી કરંટ લાગતા વાંદરો સળગી જતાં મોતને ભેટ્યો હતો સ્થાનિકોએ તુરંત જ વીજ કંપનીની ટીમને જાણ કરી હતી અને વીજ કંપનીની ટીમે વીજ લાઇન બંધ કરીને વાંદરાને નીચે ઉતારી લીધો હતો


User: DivyaBhaskar

Views: 663

Uploaded: 2019-06-11

Duration: 00:20

Your Page Title