માતા-પિતાના ઝઘડાની બાળકો પર શું અસર થાય છે? જાણો શું કહે છે ડૉ. આશિષ ચોક્સી

માતા-પિતાના ઝઘડાની બાળકો પર શું અસર થાય છે? જાણો શું કહે છે ડૉ. આશિષ ચોક્સી

વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમના પેરેન્ટિંગ કાર્યક્રમમાં આજે ડૉ આશિષ ચોક્સીને ઘણાં માતા-પિતાનો સવાલ છે કે, તેમના ઝઘડાની બાળકો પર કેવી અને કયા પ્રકારની અસર થાય છે અને બાળકોનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ? ડૉ આશિષ ચોક્સી તેના વિશે વાત કરશે


User: DivyaBhaskar

Views: 2.6K

Uploaded: 2019-06-28

Duration: 04:06

Your Page Title