1000 વર્ષ જૂનું શિવાલય 72 વર્ષ બાદ પ્રથમવાર ખુલ્યું, સરકાર 50 લાખ રૂપિયાનો ખર્ચ કરશે

1000 વર્ષ જૂનું શિવાલય 72 વર્ષ બાદ પ્રથમવાર ખુલ્યું, સરકાર 50 લાખ રૂપિયાનો ખર્ચ કરશે

પાકિસ્તાન સરકારે સિયાલકોટ શહેરમાં આવેલું 1000 વર્ષ જૂનાં શિવમંદિરના દ્વાર ખોલી દીધાં છે આ સાથે જ સરકારે જાહેર કર્યું છે કે, આ શિવાલય હવેથી કાયમ માટે ખુલ્લું રાખવામાં આવશે શિવમંદિર પ્રાચીન ભારતીય વાસ્તુશિલ્પ કલાઓ ઉત્તમ નમૂનો છેવર્ષ 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ આ શિવાલયને બંધ કરી દીધું હતું પાકિસ્તાનમાંથી હિન્દુઓ દેશ છોડીને જતા આ મંદિર નિર્જન બની ગયું હતું વર્ષ 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંસ બાદ કટ્ટરવાદીઓએ શિવમંદિરને બૉમ્બથી ઊડાવી દીધું હતું આ ધમાકામાં મંદિરના ઘણા સ્તંભ તૂટી ગયા તે સમયથી શિવાલયમાં ભક્તોની અવર-જવર ઓછી થઈ ગઈ છે


User: DivyaBhaskar

Views: 948

Uploaded: 2019-07-04

Duration: 01:28