29 વર્ષથી ચાલતા બોલબાલા ટ્રસ્ટે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો, ભોજન પહોંચાડાશે

29 વર્ષથી ચાલતા બોલબાલા ટ્રસ્ટે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો, ભોજન પહોંચાડાશે

રાજકોટઃશહેરમાં બોલબાલા ટ્રસ્ટ છેલ્લા 29 વર્ષથી સતત નિસ્વાર્થ ભાવે ભૂખ્યાને ભોજન અપાતું એક માત્ર ટ્રસ્ટ છે બોલબાલા ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ હેલ્પલાઈન શરૂ કરાઇ છે જેમાં જરૂરિયાતમંદ લોકો હવેથી આ હેલ્પલાઇન નંબર પર માત્ર એક ફોન કરે અને તેને પોતાના ઘરે અથવા રાજકોટના 15 કિલોમીટરના વિસ્તારમાં જ્યાં પણ એ વ્યક્તિ હોય ત્યાં નિઃશુલ્ક વાહન લઈને તેને ગરમાગરમ ભોજન પીરસવામાં આવે છે તેમજ આ ભોજન તેને લાગણી સાથે નિસ્વાર્થ ભાવે પીરસવામાં આવે છે જેના માટે ટ્રસ્ટ દ્વારા 10 જેટલા ડિલિવરી બોય રાખવામાં આવ્યા છે


User: DivyaBhaskar

Views: 226

Uploaded: 2019-07-18

Duration: 01:53

Your Page Title