ફરીવાર વીજળી-પાણી વહેંચણીના મુદ્દે ગુજરાત અને મધ્યપ્રદેશ આમને સામને

ફરીવાર વીજળી-પાણી વહેંચણીના મુદ્દે ગુજરાત અને મધ્યપ્રદેશ આમને સામને

રાજકોટઃનર્મદાના પાણી વહેંચણી મુદ્દે ફરીએકવાર મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર વચ્ચે વિવાદ ઉભો થયો છે જેમાં મધ્યપ્રદેશે વીજળીના મુદ્દે નર્મદાનું પાણી બંધ કરવાની ચીમકી આપતા ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ આજે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નર્મદાના મુદ્દે કોંગ્રેસ રાજકારણ રમવાનું બંધ કરે, નર્મદાના પાણીની વહેંચણી 1979ના ચુકાદા પ્રમાણે કરવામાં આવે છે ગુજરાત સરકાર મધ્યપ્રદેશની કોઈપણ પ્રકારની ધમકીને વશ થશે નહીં તેવી ચેતવણી પણ રૂપાણીએ આપી હતી


User: DivyaBhaskar

Views: 128

Uploaded: 2019-07-20

Duration: 01:56

Your Page Title