અમરનાથ યાત્રાના રૂટ પર ભૂસ્ખલન થતાં યાત્રા અટકાવાઈ, દર્શનાર્થીઓ સલામત

અમરનાથ યાત્રાના રૂટ પર ભૂસ્ખલન થતાં યાત્રા અટકાવાઈ, દર્શનાર્થીઓ સલામત

અમરનાથ યાત્રાના રૂટ પર ભૂસ્ખલન થતાં યાત્રા અટકાવી દેવાઈ છે જમ્મૂ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું રસ્તા પર મોટા ખડકો પડતીં ટ્રાફિક જામ થઈ ગયો હતો જોકે અમરનાથ યાત્રા પર જઈ રહેલાં બધા જ દર્શનાર્થીઓ સલામત છે ભારે વરસાદને લીધો પહાડોનાં ખડકો ધસી પડતાં મુખ્ય ધોરીમાર્ગ બંધ થઈ ગયો હતો


User: DivyaBhaskar

Views: 1

Uploaded: 2019-07-31

Duration: 00:50

Your Page Title