આજીમાં પાણીની આવક થતા રામનાથ મંદિરમાં પાણી ઘૂસ્યાં

આજીમાં પાણીની આવક થતા રામનાથ મંદિરમાં પાણી ઘૂસ્યાં

રાજકોટઃશહેરમાં ભારે વરસાદને પગલે આજી નદીમાં નવા નીરની આવક થઈ છે ડેમમાં મોટા પ્રમાણમાં પાણી આવવાને કારણે નદી કિનારે આવેલું રામનાથ મંદિરમાં પાણી ઘૂસ્યાં છે આ ઉપરાંત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે રાજકોટવાસીઓએ વરસાદના વિરામમાં આહ્લાદક વાતાવરણની મજા માણી હતી


User: DivyaBhaskar

Views: 893

Uploaded: 2019-08-02

Duration: 00:53

Your Page Title