ઢાઢર નદીમાં પૂરને પગલે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ, 700 લોકોનું સ્થળાંતર કરાયું, પાદરા-કરજણ રોડ બંધ

ઢાઢર નદીમાં પૂરને પગલે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ, 700 લોકોનું સ્થળાંતર કરાયું, પાદરા-કરજણ રોડ બંધ

વડોદરાઃવિશ્વામિત્રીમાં આવેલા પૂર અને વડોદરા જિલ્લામાં વરસેલા વરસાદને પગલે ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે હાલ ઢાઢર નદી કાંઠાના 22 ગામોને એલર્ટ કરવામાં આવેલા છે પાદરા અને આમોદના 700 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ઢાઢર નદીમાં આવેલા પૂરને પગલે પાદરા-કરજણ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે અને પાદરાની સિટી બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે


User: DivyaBhaskar

Views: 547

Uploaded: 2019-08-03

Duration: 01:06

Your Page Title