મોદીએ 27 વર્ષ પહેલાં કરેલો સંકલ્પ હવે પૂરો થશે, સમગ્ર કાશ્મીરમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકશે

મોદીએ 27 વર્ષ પહેલાં કરેલો સંકલ્પ હવે પૂરો થશે, સમગ્ર કાશ્મીરમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકશે

હિન્દુસ્તાન માટે આજનો દિવસ જેટલો ઐતિહાસિક છે એટલો જ 1992ની 26 જાન્યુઆરીનો દિવસ પણ ઐતિહાસિક હતો લગભગ 27 વરસ પહેલા 1992ની 26મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુરલી મનોહર જોશી સાથે શ્રીનગરના લાલચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો આ સમયે જ તેમણે સંકલ્પ કર્યો હતો કે, સમગ્ર કાશ્મીરમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકવો જોઈએ, જે આજે 27 વર્ષ બાદ સંસદમાં 370ની કલમ નાબૂદ થતાની સાથે જ સમગ્ર કાશ્મીરમાં ત્રિરંગો લહેરાશે આ સાથ નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રપ્રેમ અંગેનો સંકલ્પ પુરો થયો છે


User: DivyaBhaskar

Views: 1.8K

Uploaded: 2019-08-05

Duration: 00:59

Your Page Title