સોમનાથ મહાદેવને શ્રાવણ માસના 7મા દિવસે યજ્ઞનો અદ્ભુત શણગાર

સોમનાથ મહાદેવને શ્રાવણ માસના 7મા દિવસે યજ્ઞનો અદ્ભુત શણગાર

સોમનાથઃપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને પવિત્ર શ્રાવણ માસના 7મા દિવસે પણ અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે સાંજની આરતી સમયે દ્વાર ખૂલતાં જ દેવાધિદેવ યજ્ઞના અલૌકિક શણગારમાં નજરે ચડ્યાં હતાં આ પ્રસંગે દાદાનો શણગાર જોવા દૂર દૂરથી લોકો આવ્યાં હતાં હજારો ભાવિક ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી


User: DivyaBhaskar

Views: 1

Uploaded: 2019-08-07

Duration: 01:06

Your Page Title