પૂરનું સંકટ ટળતાં બજારમાં રક્ષાબંધનની ખરીદી કરવા માટે બહેનો નીકળી

પૂરનું સંકટ ટળતાં બજારમાં રક્ષાબંધનની ખરીદી કરવા માટે બહેનો નીકળી

વડોદરાઃશહેરમાં વરસાદે વિરામ લેતા અને પૂરનું સંકટ ટળી જતાં છેલ્લા બે દિવસથી રાખડીઓની ધૂમ ખરીદી નીકળી છે સતત ચાલુ રહેલા વરસાદ અને શહેરમાં આવેલા પૂરના કારણે રાખડીઓના નાના-મોટા વેપારીઓ ચિંતાતૂર બની ગયા હતા પરંતુ, બે દિવસથી નીકળેલી ખરીદીથી વેપારીઓમાં ખૂશી જોવા મળી હતી


User: DivyaBhaskar

Views: 76

Uploaded: 2019-08-12

Duration: 00:56

Your Page Title