હવે નિકોલમાં મ્યુનિ.ની બનતી ટાંકીની છત તૂટી પડતાં 10 મજૂરો દટાયા, આઠને સુરક્ષિત બહાર કઢાયા

હવે નિકોલમાં મ્યુનિ.ની બનતી ટાંકીની છત તૂટી પડતાં 10 મજૂરો દટાયા, આઠને સુરક્ષિત બહાર કઢાયા

અમદાવાદઃઓઢવમાં મનમોહન ભોજલધામ પાસે નિર્માણાધીન અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થતા 6 લોકો દટાયા હતા ત્યાર બાદ તેમને ફાયર વિભાગના જવાનોએ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યા હતા આ ઘટનામાં બીજા 2 લોકો અંદર હોવાની શક્યતા છેઅત્યારે ફાયર બ્રિગેડના જવાનો બચાવ કાર્ય કરી રહ્યા છે આ અંગે ચીફ ફાયર ઓફિસર એમએફદસ્તુરે જણાવ્યું હતું કે, ઈમારત નહીં પણ અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો છે


User: DivyaBhaskar

Views: 1.8K

Uploaded: 2019-08-19

Duration: 00:56

Your Page Title