પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને 500 કિલો પીળા ફૂલોનો શણગાર

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને 500 કિલો પીળા ફૂલોનો શણગાર

સોમનાથઃપ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા એવા સોમનાથમાં આજે દેવાધિદેવ મહાદેવને સાંજની આરતી સમયે 500 કિલો પીળા ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો સુગંધિત પીળા ફૂલોમાં મહાદેવનું રૂપ અલૌકિક ભાસી રહ્યું છે આ પ્રસંગે દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી


User: DivyaBhaskar

Views: 221

Uploaded: 2019-08-28

Duration: 01:32

Your Page Title