સુરતના વરાછાના અશ્વિનીકુમાર રોડ પર ડ્રેનજ લાઈનમાંથી કલરયુક્ત પાણી નીકળ્યું

સુરતના વરાછાના અશ્વિનીકુમાર રોડ પર ડ્રેનજ લાઈનમાંથી કલરયુક્ત પાણી નીકળ્યું

સુરતઃવરાછાના અશ્વિની કુમાર રોડ પર ડ્રેનેજ લાઇનમાંથી લાલ અને બ્લ્યુ પાણી ઉભરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા 4 વર્ષથી પાલિકાના અધિકરીઓને ફરિયાદ કરાયા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે આ વિસ્તારમાં આવેલી 14 ડાઈગ મિલોનું ગંદુ પાણી ટ્રીટ કર્યા વગર ડ્રેનેજ મારફતે ગેરકાયદે નિકાલ કરવાનું મોટું ષડ્યંત્ર આંખ સામે હોવાછતાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પાલિકાના અધિકારીઓ કોઈ પગલાં ભરતા ન હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યાં છે


User: DivyaBhaskar

Views: 1

Uploaded: 2019-09-14

Duration: 01:31

Your Page Title