રક્ષાબંધન ક્યારે ઉજવાશે ? જાણો રાખડી બાંધવાનુ શુભ મુહુર્ત

રક્ષાબંધન ક્યારે ઉજવાશે ? જાણો રાખડી બાંધવાનુ શુભ મુહુર્ત

રક્ષાબંધનનો તહેવાર હંમેશા ભદ્રા અને ગ્રહણથી મુક્ત જ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ભદ્રા રહિત કાળમાં જ રાખડી બાંધવાનુ પ્રચલન છે ભદ્રા રહિત કાળમાં રાખડી બાંધવાથી સૌભાગ્યમાં વધારો થાય છે. આ વખતે રક્ષા બંધન પર ભદ્રાની નજર નહી લાગે. આ ઉપરાંત આ વખતે શ્રાવણ પૂર્ણિમા પણ ગ્રહણથી મુક્ત રહેશે. જેનાથી આ તહેવારનો સંયોગ શુભ અને સૌભાગ્યશાળી રહેશે.


User: Webdunia Gujarati

Views: 2

Uploaded: 2019-09-20

Duration: 00:29

Your Page Title