આ દિવસે દૂધ પૌઆ કેમ ખાવા જોઈએ? જાણો શું કહે છે વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ

આ દિવસે દૂધ પૌઆ કેમ ખાવા જોઈએ? જાણો શું કહે છે વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ

વીડિયો ડેસ્કઃ આસો મહિનાની શુક્લ પક્ષની પૂનમ એટલે શરદપૂર્ણિમા શરદપૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા અને રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે દિવાળીના સ્વાગતની તૈયારી અને નવરાત્રીના રુમઝુમની વિદાય વચ્ચેની આ રઢિયાળી રાતનું અનેરુ મહત્ત્વ છે માનવામાં આવે છે કે, શરદપૂનમની રાતે ચંદ્ર સોળે કળાઓથી સંપન્ન થઈને અમૃતવર્ષા કરે છે તેથી જ તો આ રાત્રે દૂધ-પૌઆને ખુલ્લા આકાશમાં મૂકવામાં આવે છે, અને તેને પ્રસાદના રૂપમાં ખાવામાં આવે છેવાસ્તુની દૃષ્ટિએ પણ આ રાતડીનું ખૂબ જ મહત્ત્વ છે વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ કહે છે કે, શરદપૂનમની રાતે દૂધપૌઆ ખાવાથી અને સફેદ વસ્ત્રો પહેરવાથી ઘણા ફાયદા થાય છે


User: DivyaBhaskar

Views: 6K

Uploaded: 2019-10-12

Duration: 02:49

Your Page Title