અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને દાવાઓ શરૂ થઈ ગયા

અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને દાવાઓ શરૂ થઈ ગયા

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદને લઈને સુનાવણી પુરી થઈ ગઈ છે સુપ્રીમ કોર્ટ હવે 23 દિવસની અંદર ચુકાદો આપી શકે છે જોકે આ પહેલા અયોધ્યામાં મંદિર નિર્માણને લઈને દાવાઓ શરૂ થઈ ગયા છે વિહિપે દાવો કર્યો છે કે જો નિર્ણય હિન્દુઓના પક્ષમાં આવ્યો તો 6 મહીનામાં રામ મંદિરનો ઢાંચો ઉભો કરી દેશે જ્યારે બીજી તરફ નિર્મોહી અખાડાનું કહેવું છે કે મંદિર તો અમે જ બનાવીશું


User: DivyaBhaskar

Views: 21

Uploaded: 2019-10-17

Duration: 02:18

Your Page Title