મહા વાવાઝોડાના પગલે સુવાલીના દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

મહા વાવાઝોડાના પગલે સુવાલીના દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સુરતઃમહા વાવાઝોડાને લઈને દરિયામાં કરંટની સ્થિતી પેદા થાય તે દરમિયાન પ્રવાસીઓ દરિયા કિનારે ન ફસાય તે માટે પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મરીન કમાન્ડો પણ દરિયા કિનારે ગોઠવી દેવામાં આવ્યાં છે


User: DivyaBhaskar

Views: 372

Uploaded: 2019-11-02

Duration: 01:43

Your Page Title