અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન પર રામલલ્લાનો હક હોવાનો હુકમ કર્યો છે જેના પર સરકારી ટ્રસ્ટ દ્વારા મંદિર બનાવવામાં આવશે સાથે જ મુસ્લિમોને મસ્જિદ બનાવવા માટેઅયોધ્યામાં જ અન્ય જગ્યાએ 5 એકર જમીન આપવાનો આદેશ કર્યો છે તો સાથે ઉત્તરપ્રદેશ સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝફર ફારૂકીએ આ વાત કરી છે તેમના મતે બોર્ડે નિર્ણયનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે તેમણે પહેલાથી જ સ્પષ્ટ કર્યું હતું કે સુપ્રીમકોર્ટનો જે કંઇ પણ ચૂકાદો આવશે તેને દિલથી માનવામાં આવશે તેમના મતે સૌ કોઇએ ભાઇચારા સાથે આ ચૂકાદાનું સન્માન કરવું જોઇએ


User: DivyaBhaskar

Views: 2.8K

Uploaded: 2019-11-09

Duration: 03:55

Your Page Title