શિવસેના સાંસદ રાઉતનો ભાજપ પર કહ્યું, તેમને પોતે ભગવાન હોવાનો વિશ્વાસ હતો

શિવસેના સાંસદ રાઉતનો ભાજપ પર કહ્યું, તેમને પોતે ભગવાન હોવાનો વિશ્વાસ હતો

મહારાષ્ટ્રમાં સરકાર ગઠન માટે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે પ્રયત્નો ચાલી રહ્યા છે એનસીપી પ્રમુખ શરદ પવારે સોમવારે કોંગ્રેસના વચગાળાના સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવાના છે આ દરમિયાન શિવસેના પ્રવક્તા સંજય રાઉતે ટ્વિટર પર હબીબ જલાલનો એક શેર પોસ્ટ કર્યો છે માનવામાં આવે છે કે, ટ્વિટ દ્વારા પણ તેમણે ભાજપ પર ઈશારા-ઈશારામાં આકરા પ્રહાર કર્યા છે


User: DivyaBhaskar

Views: 1.5K

Uploaded: 2019-11-18

Duration: 00:58

Your Page Title