આત્મિય કોલેજ પાસે મનપાના પાણીના ટાંકાનો સ્લેબ ધરાશાયી, જાનહાનિ ટળી, ફાયરબ્રિગેડે સમારકામની કામગીરી હાથ ધરી

આત્મિય કોલેજ પાસે મનપાના પાણીના ટાંકાનો સ્લેબ ધરાશાયી, જાનહાનિ ટળી, ફાયરબ્રિગેડે સમારકામની કામગીરી હાથ ધરી

રાજકોટ: શહેરના કાલાવડ રોડ પર આવેલી આત્મિય કોલેજ પાસે મનપાના પાણીના ટાંકાના સ્લેબ સહિત અમુક ભાગ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતા જ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ઉદિત અગ્રવાલ સહિત ફાયરબ્રિગેડનો સ્ટાફદોડી ગયો હતો જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી ફાયરબ્રિગેડ દ્વારા ટાંકાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે


User: DivyaBhaskar

Views: 1.3K

Uploaded: 2019-12-15

Duration: 01:12

Your Page Title