સુરતની રઘુવીર માર્કેટમાં લાગેલી આગ 24 કલાક બાદ પણ બેકાબૂ, કરોડોનું નુકસાન

સુરતની રઘુવીર માર્કેટમાં લાગેલી આગ 24 કલાક બાદ પણ બેકાબૂ, કરોડોનું નુકસાન

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંસુરતમા રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવારે આગ લાગી હતી195 ફાયર બ્રિગેડના 590 જવાનોએ 2 કરોડ લિટરથી વધુ પાણી છાંટ્યું હતુંઘટનાને 24 કલાકથી વધુ સમય થયા છતાં આગ પર કાબૂ મેળવી નહીં શકાતાં વેપારીઓનું કરોડો રૂપિયાનું નુકશાન થયું છે આ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું


User: DivyaBhaskar

Views: 2.8K

Uploaded: 2020-01-22

Duration: 03:48

Your Page Title