ગોર મહારાજે કહ્યું, બીજા કોઈને ગુલાબ આપી I Love You કહ્યું હોય તો આજથી બંધ

ગોર મહારાજે કહ્યું, બીજા કોઈને ગુલાબ આપી I Love You કહ્યું હોય તો આજથી બંધ

છોટાઉદેપુરના નસવાડીમાં રાજપૂત સમાજનો 19મો સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં લગ્ન કરાવનાર મહારાજ ભરતભાઈ વ્યાસે વરારાજાઓને સંબોધન કરીને કહ્યું હતું કે, બીજા કોઈ બહેનોને ગુલાબ આપી I Love You કહ્યું હોય તો આજથી બંધભરતભાઈ વ્યાસે લગ્ન પહેલા યુગલોને લગ્નનું મહત્વ સમજાવ્યું હતું અને સુખી લગ્ન જીવવાના આશીર્વાદ આપ્યા હતા


User: DivyaBhaskar

Views: 1.5K

Uploaded: 2020-02-16

Duration: 01:58

Your Page Title