અમરેલીના ખાંભા નજીક મિતીયાળા અભયારણ્યમાં ફરી આગ લાગી

અમરેલીના ખાંભા નજીક મિતીયાળા અભયારણ્યમાં ફરી આગ લાગી

અમરેલીના ખાંભા નજીક મિતીયાળા અભયારણ્યમાં ફરી આગ લાગી. ખાંભા અને બગોયા રેવન્યુમાંથી આગ મિતીયાળામાં પ્રસરી. આગ પર કાબૂ મેળવવા વન વિભાગનો સ્ટાફ કામે લાગ્યો. 5 દિવસ અગાઉ લાપાળા રેવન્યુમાં લાગી હતી આગ. મિતીયાળા અભયારણ્યમાં સિંહ અને દીપડાની વસ્તી મોટા પ્રમાણમાં.


User: Sandesh

Views: 5

Uploaded: 2022-03-24

Duration: 01:46

Your Page Title