અખાત્રીજ નિમિત્તે ભગવાન જગન્નાથના ત્રણેય રથનું પૂજન

અખાત્રીજ નિમિત્તે ભગવાન જગન્નાથના ત્રણેય રથનું પૂજન

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાની વિધિનો પ્રારંભ થયો છે. રથયાત્રા પૂર્વે આજે ચંદન પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથના ત્રણેય રથનું આજે પૂજન કરવામાં આવશે.


User: Sandesh

Views: 78

Uploaded: 2022-05-03

Duration: 03:44

Your Page Title