નામ લીધા વિના પાટીલનો કેજરીવાલ પર કટાક્ષ

નામ લીધા વિના પાટીલનો કેજરીવાલ પર કટાક્ષ

ગુજરાતના લોકોને મફતની વસ્તુઓની આદત નથી. તેમણે નામ લીધા વિના કહ્યું કે, મહાઠગ આવી રહ્યો છે, લોકો સાવધાન રહે. મફતની વસ્તુઓ લઈને ગુજરાતનો કોઈ નાગરિક મત નથી આપવાનો.


User: Sandesh

Views: 363

Uploaded: 2022-05-07

Duration: 07:01

Your Page Title