IAS કે. રાજેશની બેનામી સંપત્તિ કેસમાં વચેટિયા પર આવશે તવાઈ

IAS કે. રાજેશની બેનામી સંપત્તિ કેસમાં વચેટિયા પર આવશે તવાઈ

IAS કે.રાજેશની બેનામી સંપત્તિ અને હવાલા રેકેટ કેસમાં CBIના નિવેદનમાં કે.રાજેશ મોટા ઘટસ્ફોટ કરે તેવી શક્યતાઓ છે. નવી દિલ્હી CBI હેડ ક્વાર્ટરમાંથી સમગ્ર કેસનું મોનિટરિંગ થઈ રહ્યું છે. આ કેસમાં વચેટિયા પર તવાઈ થઈ શકે છે.


User: Sandesh

Views: 210

Uploaded: 2022-05-23

Duration: 02:05

Your Page Title