સુરતમાં ડાયમંડ બુર્સની તમામ ઓફિસના માલિક દિવા પ્રગટાવશે

સુરતમાં ડાયમંડ બુર્સની તમામ ઓફિસના માલિક દિવા પ્રગટાવશે

સુરતમાં ડાયમંડ બુર્સનું 100 કામ પૂર્ણ થયુ છે. જેમાં આગામી 5 જૂનના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવશે. તથા ડાયમંડ બુર્સની તમામ ઓફિસના માલિક દિવા પ્રગટાવશે. તેમજ br br કુલ 4200 ઓફિસ ડાયમંડ બુર્સમાં આવી છે. જેમાં 5 જૂને મહાઆરતી અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.


User: Sandesh

Views: 1

Uploaded: 2022-05-23

Duration: 01:46

Your Page Title