સુરતમાં રિવૉલ્વરથી ગોળી મારી વૃદ્ધનો આપઘાત

સુરતમાં રિવૉલ્વરથી ગોળી મારી વૃદ્ધનો આપઘાત

સુરત શહેરના સરથાણામાં 66 વર્ષના વૃદ્ધે પોતાની છાતીમાં રિવૉલ્વરથી ગોળી મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક જમીન દલાલીના કામકાજ સાથે સંકળાયેલા હતા. આ મામલે સુરતની સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


User: Sandesh

Views: 98

Uploaded: 2022-05-26

Duration: 01:26

Your Page Title