વડાપ્રધાન મોદી રાજકોટના પરવાડિયા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન મોદી રાજકોટના પરવાડિયા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીમે ગુજરાત આવી રહ્યાં છે. રાજકોટમાં પરવાડિયા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. તેમના આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.


User: Sandesh

Views: 27

Uploaded: 2022-05-26

Duration: 01:45

Your Page Title