નૂપુર શર્માના વિવાદીત નિવેદન અંગે કેન્દ્ર સરકારે શું કરી સ્પષ્ટતા?

નૂપુર શર્માના વિવાદીત નિવેદન અંગે કેન્દ્ર સરકારે શું કરી સ્પષ્ટતા?

નૂપુર શર્માના મુદ્દે થયેલા વિવાદ બાદ અરબ દેશોને વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, કોઈનો અંગત મત એ સરકારનો મત હોતો નથી.


User: ABP Asmita

Views: 659

Uploaded: 2022-06-10

Duration: 03:48

Your Page Title