ચેરમેન અશોક ચૌધરીના સમર્થનમાં લોકો ભેગા થયા

ચેરમેન અશોક ચૌધરીના સમર્થનમાં લોકો ભેગા થયા

દૂધ સાગર ડેરીમાં થયેલ ફાયરિંગનો મુદ્દો ગાંધીનગર પહોંચ્યો. સમાજના લોકો વિપુલ ચૌધરીના ગાંધીનગર નિવાસસ્થાને પહોંચ્યા. ચેરમેન અશોક ચૌધરીના સમર્થનમાં લોકો ભેગા થયા. હુમલાના વિરોધમાં પોલીસ મહાનિર્દેશકને આવેદનપત્ર આપશે.


User: Sandesh

Views: 37

Uploaded: 2022-06-20

Duration: 07:11

Your Page Title