રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેનું ફેસબુક પર સંબોધન

રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેનું ફેસબુક પર સંબોધન

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ફેસબુકના માધ્યમથી જનતાને સંબોધન કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કોરોના સંકટનો અમે હિંમતપૂર્વક સામનો કર્યો. અનેક લોકો શિવસેના પર સવાલ ઉઠાવી રહ્યાં છે. આ સાચુ છે કે, મારા ઓપરેશન અને સ્વાસ્થ્યના કારણે છેલ્લા કેટલાક મહિનાથી લોકોને નથી મળી શક્યો, પરંતુ હવે મેં લોકોને મળવાનું શરૂ કરી દીદુ છે.


User: Sandesh

Views: 248

Uploaded: 2022-06-22

Duration: 19:16

Your Page Title