મહારાષ્ટ્ર CM ઉદ્ધવ ઠાકરેએ સરકારી બંગલો ખાલી કર્યો

મહારાષ્ટ્ર CM ઉદ્ધવ ઠાકરેએ સરકારી બંગલો ખાલી કર્યો

મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માતોશ્રી શિફ્ટ થઈ રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી આવાસ વર્ષા બંગલો છોડી રહ્યાં છે. જેની તસવીરો પણ સામે આવી રહી છે. જેમાં જોઈ શકાય છે કે, મુખ્યમંત્રીનો સામાન લઈ જવામાં આવી રહ્યો છે.


User: Sandesh

Views: 327

Uploaded: 2022-06-22

Duration: 02:53

Your Page Title