મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ, ફડણવીસ ભાજપ નેતાઓ સાથે રાજભવન પહોંચ્યા

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ, ફડણવીસ ભાજપ નેતાઓ સાથે રાજભવન પહોંચ્યા

રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરે સરકારને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનું કહ્યું છે. આ માટે 30 જૂનના રોજ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે.


User: Sandesh

Views: 538

Uploaded: 2022-06-28

Duration: 03:23

Your Page Title