રથયાત્રા માટે ગજરાજ પણ થઈ ચૂક્યા છે તૈયાર

રથયાત્રા માટે ગજરાજ પણ થઈ ચૂક્યા છે તૈયાર

145મી રથયાત્રા શરૂ થઈ છે ત્યારે રથયાત્રામાં ગજરાજનો પણ ખાસ મહિમા હોય છે. રથયાત્રામાં ભક્તો દર્શનનો લહાવો લઈ રહ્યા છે. 18 ગજરાજની પરંપરા પણ આ વર્ષે કાયમ જોવા મળે છે.


User: Sandesh

Views: 112

Uploaded: 2022-07-01

Duration: 00:52

Your Page Title