અમદાવાદના વસ્ત્રાલમાં થયેલા અકસ્માતમાં યુવકની આયોજનપૂર્વક હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ

અમદાવાદના વસ્ત્રાલમાં થયેલા અકસ્માતમાં યુવકની આયોજનપૂર્વક હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ

તા.24 જુનના રોજ અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં થયેલા એક અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થયું હતું. જેમાં આજરોજ લગ્નેતર સંબંધ અંતર્ગત પત્નીએ જ પતિની હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પ્રણય ત્રિકોણમાં પત્નિ એ પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની સોપારી આપી હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પત્નિ અને પ્રેમીની ધરપકડ કરી છે. સાથે જ હત્યા નિપજાવનાર અન્ય 3 ફરાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.


User: Sandesh

Views: 2

Uploaded: 2022-07-04

Duration: 00:35

Your Page Title