રોજીદ ગામમાં ગમગીની છવાઈ, પિતાના મોતથી 2 વર્ષનો બાળક નોંધારો બન્યો

રોજીદ ગામમાં ગમગીની છવાઈ, પિતાના મોતથી 2 વર્ષનો બાળક નોંધારો બન્યો

ગુજરાતના બોટાદ જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં રોજીદ ગામના 25 વર્ષીય દિનેશભાઈ 2 વર્ષના બાળકને મૂકીને મોતને ભેટ્યા છે. જ્યારે માતા પહેલા જ બાળક અને પતિને મૂકીને ચાલી ગઈ હતી. એવામાં દિનેશભાઈના મોતથી 2 વર્ષનો કેવલ નોંધારો બન્યો છે.


User: Sandesh

Views: 440

Uploaded: 2022-07-26

Duration: 06:30

Your Page Title