લઠ્ઠાકાંડ : 13 દર્દીઓ હોસ્પિટલમાંથી ફરાર । 15 આરોપી સકંજામાં

લઠ્ઠાકાંડ : 13 દર્દીઓ હોસ્પિટલમાંથી ફરાર । 15 આરોપી સકંજામાં

ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે આ કાંડમાં અત્યાર સુધીમાં 42થી વધુ લોકોના મોત નિપજ્યા છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષસંઘવીએ કહ્યું કે, એક પણ ગુનેગારોને બક્ષવામાં નહીં આવે. તો આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 આરોપી પોલીસના સકંજામાં આવ્યા છે. તો ભાવનગરમાં જે લોકોએ દારૂ પીધો હતો તે 13 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જોકે તેઓ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયા છે.


User: Sandesh

Views: 1

Uploaded: 2022-07-27

Duration: 21:46

Your Page Title