આજે શ્રાવણ માસનાં સોમવારે નાગેશ્વર જ્યોતિર્લિંગની કરીએ આરતી

આજે શ્રાવણ માસનાં સોમવારે નાગેશ્વર જ્યોતિર્લિંગની કરીએ આરતી

ગુજરાતમાં બે જ્યોતિર્લિંગ છે. એક સોમનાથ અને બીજું દ્વારકા નજીક આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ. નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના દ્વારકા ધામથી લગભગ 18 કિમી દૂર સ્થાપિત છે. આ જ્યોતિર્લિંગનો મહિમા અભૂતપૂર્વ છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે અહીં શ્રીદ્વારકાધીશ ભગવાન શિવજીનો અભિષેક કરતા હોવાની છે માન્યતા...તો ચાલો ત્યારે આજે શ્રાવણ માસનાં સોમવારે નાગેશ્વર જ્યોતિર્લિંગની આરતીમાં આપણે સહભાગી બનીએ...


User: Sandesh

Views: 241

Uploaded: 2022-08-08

Duration: 08:34

Your Page Title