પવિત્ર શ્રાવણમાં શિવજીની ભક્તિમાં થઇ જાઓ તરબોળ

પવિત્ર શ્રાવણમાં શિવજીની ભક્તિમાં થઇ જાઓ તરબોળ

મહાદેવ તો ભોળા છે એક લોટા જળથી પણ તેઓ પ્રસન્ન થઈ જાય છે....શિવજી જન્મથી લઈને મૃત્યુ સુધી માનવીની રક્ષા કરે છે...પરંતુ ભક્તે પણ તેમને રીઝવવામાં કોઈ કમી ન રાખવી જોઈએ..તો આવો ત્યાર મહાદેવને રીઝવવા આપણે જોડાઈ જઈએ શંકર ભગવાનની આરતીવંદનામાં...


User: Sandesh

Views: 57

Uploaded: 2022-08-14

Duration: 15:18

Your Page Title